Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    શુભમન ગિલને ટી20 ટીમમાંથી કેમ પડતો મુકાયો? BCCIનો મેગા પ્લાન આવ્યો સામે

    1 hour ago

    1

    0

    BCCI Big Plan For Shubman Gill: ભારતીય ટીમના સિલેક્ટર્સની નજર માત્ર આગામી પ્રવાસ પર જ નથી, પરંતુ આવનારા ઘણા વર્ષો પર છે. શુભમન ગિલને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવી રહ્યું છે અને આ જ કારણ છે કે તેમને ટી20 ટીમથી દૂર રાખીને WTC અને વનડે વર્લ્ડ કપ 2027 માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.ગિલ માટે BCCIની લાંબી વ્યૂહરચનાહવે આ નિર્ણય પાછળનું મોટું કારણ સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પસંદગી સમિતિએ શુભમન ગિલ માટે એક લાંબી વ્યૂહરચના તૈયાર કરી છે, જેના અંતર્ગત તેમને હાલમાં ટી20 ક્રિકેટથી દૂર રાખીને ટેસ્ટ અને વનડે ક્રિકેટ પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
    Click here to Read more
    Prev Article
    NEET-SS 2025 counselling delay draws doctors' ire online as Round 2 remains on hold
    Next Article
    अखबार में खाना परोसने पर FSSAI ने लगाई रोक, जानें ये सेहत के लिए कैसे है खतरनाक?

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment