NEET UG 2026 Paper Airlift : નીટ-યુજી 2026 (NEET-UG 2026)ની પુનઃપરીક્ષા (રી-એક્ઝામ) ને લઈને આ વખતે કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારનું જોખમ લેવાના મૂડમાં નથી. ગયા મહિને થયેલા પેપર લીક વિવાદ બાદ નીટની સુરક્ષા માટે અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રથમ વખત દેશભરમાં પરીક્ષાના પ્રશ્નપત્રો પહોંચાડવા માટે ભારતીય વાયુસેના (IAF) ના હેલિકોપ્ટરનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે. જો કે, આ આખું અભિયાન મફત નહીં હોય. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રશ્નપત્રોના એરલિફ્ટિંગ માટે સંબંધિત એજન્સીઓએ રક્ષામંત્રાલય દ્વારા નક્કી કરાયેલા નિર્ધારિત ચાર્જ વાયુસેનાને ચૂકવવા પડશે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
