Nobel Prize 2022: ઇકોનોમિક્સના નોબલ પુરસ્કારની જાહેરાત, ત્રણ અર્થશાસ્ત્રીઓએ મેદાન માર્યું
3 years ago
Nobel Prize in Economics 2022: આ વર્ષનાં અર્થશાસ્ત્ર માટેનાં નોબલ પ્રાઇઝની જાહેરાત થઈ ચૂકી છે. આ વખતે એસ. બર્નાન્કે, ડગ્લાસ ડબલ્યુ. ડાયમંડ અને ફિલિપ એચ. ડિએબવિગ આ ત્રણ અર્થશાસ્ત્રીઓએ મેદાન માર્યું છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

