અમે કાયદાનું સૌથી વધુ પાલન કરીએ છીએ, છતાં અમારા પર જ અત્યાચાર: 180 હિન્દુ સંગઠનોએ UKના PMને પત્ર લખ્યો
3 years ago
Hindus Write Letter To UK PM: બ્રિટનમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓની ગંભીરતાને લઈને 180 જેટલા હિન્દુ સંગઠનોએ બ્રિટિશ PM ને એક પત્ર લખીને જણાવ્યુ હતું કે અમે સૌથી વધારે નિયમોનું પાલન કરીએ છીએ અને અમારા પર જ અત્યાચાર થાય છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

