Explainer: 'ફળોના રાજા'ને ઝટકો, 20 વર્ષ બાદ ભારતીય કેરી પર જાપાનનો ફરી પ્રતિબંધ, નિકાસકારો સંકટમાં
2 weeks ago
Sour Times for the King of Fruits: ભારત અને ખાસ કરીને ગુજરાતના ઉનાળાની ઓળખ અને વિશ્વભરમાં 'ફળોના રાજા' તરીકે પ્રખ્યાત એવી ભારતીય કેરીને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટો ઝટકો લાગ્યો છે. સ્વાદના શોખીન જાપાને બરાબર 20 વર્ષના લાંબા સમયગાળા પછી અચાનક ભારતીય કેરીની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. આ આકસ્મિક નિર્ણયથી ભારતની પ્રીમિયમ ગણાતી કેસર અને હાફૂસ (આલ્ફાન્સો) જેવી કેરીની જાતોના નિકાસકારોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ચાલો જાણીએ વૈશ્વિક સ્તરે અતિ લોકપ્રિય કેરીઓ બાબતે જાપાને આવું પગલું કેમ ભરવું પડ્યું. આ માટે કયા કારણો જવાબદાર છે અને ભારતીય કૃષિ અર્થતંત્ર તથા સ્થાનિક ખેડૂતો પર તેની કેવી અસરો પડશે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
