FIR Against Teacher : હોમવર્ક ન કરતા શિક્ષિકાએ વિદ્યાર્થિનીને લાફો માર્યો, માતાને ખબર પડતા FIR નોંધાવી
3 years ago
FIR Against Teacher : કૃષ્ણનગરમાં અવજ કોલેજિએટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેની ક્લાસ ટીચર દિવ્યા સિંહે હોમવર્ક ન કરવા બદલ લાફો માર્યો હતો. વિદ્યાર્થીની એ ઘરે જઈને તેની માતાને આ વિશે વાત કરી હતી. પછી બંને માતા-પુત્રીએ પોલીસ સ્ટેશને પહોંચી ટીચર વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
