Pregnancy Fact: ગર્ભમાં બાળક દિવસ દરમિયાન શાંત અને રાત્રે જ કેમ વધુ હલનચલન કરે છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ
3 months ago
Pregnancy Fact: ઘણીવાર ગર્ભવતી મહિલાઓ કહેતી જોવા મળે છે કે, રાત્રિના સમયે ગર્ભમાં બાળકની હલચલથી હેરાન થઈ જાય છે. આ અંગે ઘણા લોકો એવું અનુમાન લગાવે છે કે, બાળક જન્મ પછી રાત્રે જાગશે, અને દિવસ દરમિયાન ઊંઘ લેશે. પરંતુ આની પાછળનું સાચું કારણ ગાયનેકોલોજિસ્ટ જણાવ્યું છે કે, આવું બાળકની માતાની પોઝિશન, બ્લડ ફ્લો અને ડેવલપ થઈ રહેલા રિધમ પર પ્રતિસાદ આપવાને કારણે થાય છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

