Jodhpur: લોકોએ શાળાની દીવાલને બનાવી હતી શૌચાલય, વિદ્યાર્થિનીઓએ આ રીતે ભણાવ્યો પાઠ!
3 years ago
સરદારપુરામાં આવેલી સરકારી કન્યા શાળાની દીવાલને લોકો શૌચાલય તરીકે ઉપયોગમાં લેતા અટકાવવા વિદ્યાર્થિનીઓ અને શાળાની અપીલ રંગ લાવી રહી છે. સામાન્ય લોકોએ અહીં લઘુશંકા કરવાનું બંધ કરી દીધું છે અને સાથે જ કચરો ઠાલવવાનું પણ બંધ થઈ ગયું છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
