ODI World Cup 2027 પહેલા ટીમ ઇન્ડિયાની ચિંતા વધી, રોહિત શર્માને લઈને સામે આવ્યાં મોટા સમાચાર
3 weeks ago
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના આઈસીસી વનડે વર્લ્ડ કપ રમવાને લઈને સવાલો ઊભા થયા છે. બંનેને ફિટનેસના આધાર પર અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચમાં પસંદ કરવામાં આવ્યાં છે, પરંતુ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર BCCI તેને લઈને ચિંતામાં છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
