Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ભારતીય રેલવે ઑગસ્ટ 2026થી 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમમાં કરશે મોટો બદલાવ, જાણો શું હશે…

    1 month ago

    1

    0

    Indian Railway System Change: ભારતીય રેલવે હવે તેની લગભગ 40 વર્ષ જૂની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમને આધુનિક બનાવવાની તૈયારીમાં છે. આ મોટો ટૅક્નોલૉજી અપગ્રેડ ઑગસ્ટ 2026થી શરૂ થવાનો છે, જેનાથી મુસાફરોને વધુ ઝડપી, સરળ અને વિશ્વસનીય સેવા મળશે. આ નવી સિસ્ટમ આધુનિક ટૅક્નોલૉજી પર આધારિત હશે એટલે કે એમાં AIનો સમાવેશ કરવામાં આવશે. આ સિસ્ટમ હાલની સરખામણીએ ઘણી વધુ ક્ષમતા સાથે કામ કરશે. રેલવે મંત્રી Ashwini Vaishnawએ અધિકારીઓને સૂચના આપી છે કે સિસ્ટમ અપગ્રેડ દરમિયાન મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવે.
    Click here to Read more
    Prev Article
    iOS 26.5 આ અઠવાડિયે થઈ શકે છે લોન્ચ: આ ફીચર્સ મળવાની શક્યતા…
    Next Article
    APK File Scam: એક નાની ભૂલથી ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, આ ભૂલ ન કરશો

    Related વિજ્ઞાન Updates:

    Comments (0)

      Leave a Comment