આવી ગયું E85 ઇંધણ! હવે E20 પેટ્રોલ વાળી ગાડીઓ ભંગાર થઈ જશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ
9 hours ago
Hardeep Singh Puri Clarifies Safety Impact on E20 Petrol Cars : ભારતના ઓટોમોબાઇલ સેક્ટરમાં અત્યારે એક મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અત્યારે એવા દાવાઓ અને અફવાઓનું તોફાન આવ્યું છે કે સરકાર દ્વારા E85 ઇંધણ લાવ્યા બાદ હવે સામાન્ય વાહનો મુશ્કેલીમાં મૂકાઈ જશે. ઘણા લોકો એવો પણ દાવો કરી રહ્યા છે કે સામાન્ય પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ટૂંક સમયમાં બંધ કરી દેવામાં આવશે અને વાહન માલિકોને તેમની ટાંકીમાં માત્ર E85 ઇંધણ જ ભરવા માટે મજબૂર કરવામાં આવશે. એવામાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ મુદ્દે સ્પષ્ટતા આપી છે કે E85 ઇંધણ માત્ર અમુક ચોક્કસ પ્રકારના વાહનો માટે જ છે. શું છે E85 ઇંધણ?
Click here to Read more
