Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ઝારખંડમાં ટળ્યો મોટો રાજકીય ભૂકંપ! JMMના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓએ લીધો રાહતનો શ્વાસ

    6 hours ago

    1

    0

    Jharkhand Rajya Sabha Election 2026 : ઝારખંડ મુક્તિ મોરચા (JMM)એ રાજ્યસભા ચૂંટણી માટે લાતેહારના પૂર્વ ધારાસભ્ય બૈદ્યનાથ રામને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ નિર્ણય સાથે જ મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને ચાલી રહેલો વિવાદ હાલ પૂરતો શાંત થતો દેખાઈ રહ્યો છે. હવે રાજ્યસભાની 2 બેઠકો પર કોંગ્રેસ અને JMMના એક-એક ઉમેદવાર ચૂંટણી મેદાનમાં સામસામે હશે. ગઠબંધન ધર્મને નિભાવતા JMMએ કોંગ્રેસ સાથે વધતી કડવાશ વચ્ચે એક ડગલું પાછળ ખેંચ્યું છે. JMMના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા સુપ્રિયો ભટ્ટાચાર્યએ આ જાહેરાત કરતા જણાવ્યું કે, બૈદ્યનાથ રામ પાર્ટીના મજબૂત અને સમર્પિત કાર્યકર્તા છે. આદિવાસી અને પછાત વર્ગના પ્રતિનિધિત્વને મજબૂત કરવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.
    Click here to Read more
    Prev Article
    French Open 2026: 19-year-old Mirra Andreeva wins maiden Grand Slam title; bags Rs 31 crore
    Next Article
    આવી ગયું E85 ઇંધણ! હવે E20 પેટ્રોલ વાળી ગાડીઓ ભંગાર થઈ જશે? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment