Turkey Syria Earthquake : PM મોદીની અનુકંપા, તુર્કીના ખરાબ સમયમાં પડખે ઊભુ રહેશે ભારત, કહ્યું 140 કરોડ લોકો સાથે છે
3 years ago
PM MODI ON TURKEY: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપના સાક્ષી છીએ. ભારતના 140 કરોડ લોકોની સંવેદના તમામ ભૂકંપ પ્રભાવિત લોકો સાથે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

