Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક:ઉંઘમાં જ 11 બાળકો સહિત 13 મોત; તાલિબાને પાક.ની નાપાક હરકતની નિંદા કરી

    1 hour ago

    1

    0

    પાકિસ્તાને ફરી એકવાર અફઘાનિસ્તાનમાં ઘાતક હુમલા કર્યા છે. અફઘાન સરકારના અધિકારીઓ અને સ્થાનિક સૂત્રોએ બુધવારે સવારે જણાવ્યું હતું કે બંને દેશોની સરહદ નજીક અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હુમલામાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે. અફઘાનિસ્તાને કહ્યું છે કે પાકિસ્તાની સૈન્ય વિમાનોએ રાત્રે તેના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું અને કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતોમાં સામાન્ય નાગરિકોના ઘરો પર બોમ્બમારો કર્યો. અફઘાન અધિકારીઓ અનુસાર, આ હુમલામાં 11 બાળકો, એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 14 મહિલાઓ અને બાળકો ઘાયલ થયા છે. કાબુલના તાલિબાન શાસકોએ આ હુમલાઓની નિંદા કરતા તેને માનવીય અપરાધ અને આક્રમકતાની કાર્યવાહી ગણાવી છે. પાકિસ્તાન આ પહેલા પણ ઘણી વખત અફઘાનિસ્તાનમાં ઘાતક હુમલા કરી ચૂક્યું છે. તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદ અનુસાર, પાકિસ્તાની વિમાનોએ અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરીને ખોસ્ત, કુનાર અને પક્તિકા પ્રાંતોમાં નાગરિક આવાસોને નિશાન બનાવ્યા. તાલિબાને પાકિસ્તાની હુમલાની નિંદા કરી તાલિબાને આ હુમલાઓને અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે. જોકે, પાકિસ્તાન તરફથી આ તાજેતરના હુમલા પર તરત કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પાકિસ્તાનનું કહેવું છે કે 'પાકિસ્તાની તાલિબાન' (TTP)ના આતંકવાદીઓ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં મોટા આત્મઘાતી અને આતંકવાદી હુમલા કરી રહ્યા છે. પાકિસ્તાન લાંબા સમયથી અફઘાન તાલિબાન પાસેથી આ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યું છે, જેને કાબુલ નકારતું રહ્યું છે. આનાથી વિપરીત અફઘાન તાલિબાનનું કહેવું છે કે પાકિસ્તાન તેની આંતરિક સુરક્ષા અને રાજકીય નિષ્ફળતાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે નિર્દોષ અફઘાન નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. ફેબ્રુઆરી 2026 પછી અત્યાર સુધી શું-શું થયું?
    Click here to Read more
    Prev Article
    Bharathiraja Death: मनोरंजन जगत में पसरा मातम, दिग्गज निर्देशक-अभिनेता भारथिराजा का निधन, एक साल पहले ही खो दिया था अपने इकलौते बेटे को
    Next Article
    Samsung Galaxy A27 European Pricing Tipped Ahead of Launch; Base Model May See Price Hike

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment