NRI, OCI માટે રોકાણના નિયમો સરળ બનતા હવે વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી વધશે
8 hours ago
અમદાવાદ : રિઝર્વ બેંકે બિન-નિવાસી ભારતીયો (NRI) અને ભારતીય મૂળના વિદેશી નાગરિકો (OCI) માટે શેરબજારમાં રોકાણ મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. આ સુવિધા હવે ભારતની બહાર રહેતા અન્ય વિદેશી વ્યક્તિઓ (PROI) ને પણ લાગુ કરવામાં આવશે. આ પગલું કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ માં કરવામાં આવેલી જાહેરાતને અનુસરે છે. આ દરખાસ્તને અમલમાં મૂકવા માટે સરકાર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ રૂલ્સ (FEMA) માં જરૂરી ફેરફારો કરી રહી છે.બજાર એનાલિસ્ટોના મતે રિઝર્વ બેંકનો આ નિર્ણય ભારતીય શેરબજાર માટે સારો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

